નવ, પુરાતન કાળથી ધર્મની ગૂઢ સંખ્યા છે, એવી પાશ્ચાત્ય પ્રજાની માન્યતા છે. હિંદુ ધર્મમાં પણ ‘નવ’ નું મહત્ત્વ છે. ‘નવ’ બધા જ અંકોનું ઉત્પત્તિસ્થાન છે. ‘નવ’ની વિશેષતા એ છે કે એની સાથે…
દિવાળીનો તહેવાર (દિવાળી 2023) નજીક છે. આ વર્ષે આ તહેવાર 12 નવેમ્બરે ઉજવવામાં આવશે. દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા છે. દેવી લક્ષ્મી અને ગણેશની પૂજા કરવાથી ઘરની…
અધિકમાસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે કારણ કે તેના સ્વામી સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ છે. હિંદુ ધર્મમાં પુરુષોત્તમ માસનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને ભાગવત કથાનું…
આજે દિવાળી ના પાવન તેહવાર ના દિવસે લોકો અલગ અલગ મંદિર એ જવાનું પસંદ કરતાં હોય છે. ત્યારે આજે દિવાળી ના દિવસે વેહલી સવાર થી અંબાજી અને પાવાગઢ માં ભાવિ ભક્તો…
શ્રી યમુના મહારાણી જી નું મહત્વ’ એક સમય ની વાત છે શ્રાઘ્ઘ પक्ष માં અમાસ ના દિવસે વજવાસી ઓ પ્રાત:કાળે પિતૃતર્પણ કરવા યમુનાજીના કિનારે બા્હ્મણો ને લઈ ને ગયા છે. તે સમયે…
આજે ભાદરવી પૂનમના મહા મેળાનો પાંચમો દિવસ છે. ત્યારે ભાદરવી પૂનમના દિવસે આજે મા અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અંબાજી ધામ આજે ભક્તોમય બન્યું છે. વહેલી સવારથી જ માના દર્શન માટે…
અમદાવાદ માં વિવિઘ સ્થળો પર યોજાઈ ગણેશ મહોત્સવ જેમાં આજ નું ગુજરાત ના દર્શક મિત્રો એ અમને મોકલાવેલી તસવીરો આજે આપને બતાવવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ જીવરાજ પાર્ક ના…
દર વર્ષ ની જેમ અંબાજી આષ્થાનું કેન્દ્ર માતા અંમબાજી ના દર્શન કરવા ગુજરાત ના અલગ અલગ જિલ્લા માંથી સંઘ અને પદયાત્રીઓ એ યાત્રા ની શરૂઆત કરી દર વર્ષ ની જેમ યાત્રાળુ માટે…