અંબાજી અને પાવાગઢ માં દિવાળી ના દિવસે ઉમટયા ભાવિ ભક્તો Posted on October 24, 2022 આજે દિવાળી ના પાવન તેહવાર ના દિવસે લોકો અલગ અલગ મંદિર એ જવાનું પસંદ કરતાં હોય છે. ત્યારે આજે દિવાળી ના દિવસે વેહલી સવાર થી અંબાજી અને પાવાગઢ માં ભાવિ ભક્તો દર્શન કરવાં માટે ઊમટી પડ્યાં છે.