અમદાવાદ માં લગન પ્રસંગ અને જાહેર કાર્યક્રમો માં અશ્વમેઘ કેટરીન વર્ષો થી નંબર 1 રહ્યું છે. અમદાવાદ માં તેઓ ઘણાં લાંબાં વર્ષો થી દશેરા ના દિવસે જલેબી ફાફડા નું આયોજન કરતાં…
દહીં બાળકોના વિકાસ માટે દહીં સૌથી બેસ્ટ છે. દહીંનું આર્યુવેદમાં પણ અનેક ઘણું મહત્વ રહેલું છે. દહીંમાં ગુડ બેક્ટેરીયા હોય છે જે બાળકોના શારિરિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. બાળકોને દહીં…
શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે જ્યુસનું સેવન ફાયદાકારક છે. જ્યૂસ માત્ર શરીરને એનર્જી આપવાનું કામ કરતું નથી, પરંતુ તેમાં રહેલા પોષક તત્વો શરીરને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. મોટા ભાગના લોકો…
મધ ઔષધીય ગુણોથી ભરપૂર છે. મધના નિયમિત ઉપયોગથી એકંદર આરોગ્ય સુધારી શકાય છે. વાળ અને ત્વચાને સુધારવામાં પણ મધ મદદરૂપ સાબિત થઈ શકે છે (Skin and Hair Care). માત્ર એક ચમચી મધના ઉપયોગથી…
1 એલચી મોટાભાગના લોકો તેમના ભોજનમાં એલચીનો ઉપયોગ કરે છે. જો તમને તમારી છાતી અથવા પેટમાં ગેસ બનવાને કારણે દુખાવો અને બળતરા થતી હોય તો તમે એલચીનું સેવન કરી શકો છો. આ…
ડાયાબિટીસ એ એક એવો રોગ છે જે બેઠાડુ જીવન અને ખરાબ ખાન પાનને લીધે તેમજ વારસાગત જોવા મળે છે. આજે મોટાભાગના લોકો આ રોગથી પીડિત છે. જો કે ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં ઘણી…
લીમડો (Neem) એ કુદરતની એક એવી ભેટ છે જેના ઔષધીય ગુણો પાંદડા, બીજ, છાલ, લાકડા વગેરેમાં છુપાયેલા છે. લીમડાના સ્વાસ્થ્ય(Health) માટે ખૂબ સારો માનવામાં આવે છે, તેના પાંદડા ત્વચા સંબંધિત તમામ સમસ્યાઓને…
માનસિક તણાવ ઊભો થઈ શકે સ્માર્ટફોનના વધુ પડતાં ઉપયોગ બાબતે થયેલા અભ્યાસ મુજબ વારંવાર ફોન જોવાની આદત વ્યક્તિની ઉંમર ઓછી કરી શકે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે વારંવાર સ્માર્ટફોન જોવાની આદતને કારણે સ્ટ્રેસ…