દર વર્ષ ની જેમ અંબાજી આષ્થાનું કેન્દ્ર માતા અંમબાજી ના દર્શન કરવા ગુજરાત ના અલગ અલગ જિલ્લા માંથી સંઘ અને પદયાત્રીઓ એ યાત્રા ની શરૂઆત કરી
દર વર્ષ ની જેમ યાત્રાળુ માટે રસ્તા માં વિવિધ જગ્યા ઓ પર લાગાવામાં આવ્યા છે સેવાકીય કેમપ.
તમામ નગરજનો આ યાત્રા અને તેહવાર માં ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવી રહ્યા છે .
ખાસ કરી ને અમદાવાદ વીસનગર મેહસાણા થી ભાવિ ભક્તો ની કેમપ માં જમાવાઙો જોવા મળ્યો હતો .