ગુજરાતમાં નિવાસ કરતાં અંદાજે 89.17 લાખ આદિજાતિઓના શૈક્ષણિક, આર્થિક, આરોગ્યલક્ષી અને સામાજિક સહિત સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સંકલ્પબદ્ધ છે. ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીના 14 જિલ્લામાં અંદાજે 29 લાખથી…
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ શુક્રવારે માહિતી આપી છે કે ચંદ્રયાન-3એ અત્યાર સુધીમાં બે તૃતિયાંશ યાત્રા પૂર્ણ કરી લીધી છે અને શનિવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને તેનું 100% પરિણામ અપેક્ષિત…
ખાસ કરીને ભારતમાં ફેફસાના કેન્સર સામાન્ય કેન્સરમાંથી એક છે. WHOએ વર્ષ 2020માં એક આંકડો રજૂ કર્યો હતો જેના અનુસાર આ બીમારીથી 18 લાખ લોકોના મોત થઈ ચુક્યા છે લંગ્સ કેન્સરના કારણે પહેલી…
એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પોર્ટ બ્લેરથી 126 કિમી દક્ષિણપૂર્વ (SE)માં હતું. મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ સપાટીથી 69 કિલોમીટર માપવામાં આવી છે. અત્યાર સુધી ભૂકંપના કારણે જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી.
દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે. લીવરને લગતા હીપેટાઈટીસ રોગ વિશે લોકોને જાગૃત કરવાના ઉદેશથી હેપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. લીવરએ લોહીમાંથી ઝેરી તત્વોને સાફ કરવાની સાથે ખોરાકને…
વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે બલિદાન આપનાર સૈનિકોની બહાદુરી અને વીરતાને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસ ‘ઓપરેશન વિજય’ની જીતની…
ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ ‘બંધારણ સભા’ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતનો…
જ્યારે તમને ખબર પડે કે બીજા નંબર પર ભૂલથી રિચાર્જ થઈ ગયું છે, તો સૌથી પહેલા તમારા ટેલિકોમ ઓપરેટરને કોલ કરો. તમે જે પણ સિમ વાપરો છો, ટેલિકોમ ઓપરેટરને કૉલ કરો અને ગ્રાહક સંભાળને…
ગુરુને ભગવાન કરતા પણ ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે, જેઓ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો રસ્તો બતાવે છે. અષાઢ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હોવાથી આ પૂર્ણિમાને…