ગણેશ ચતુર્થી એક એવો તહેવાર જે ભારતીય સંસ્કૃત માં બધા જ તહેવાર અને રમજટ ની શરૂઆત કરાવતો હોઈ છે.
ગણેશ ચતુર્થી ના આગમન થી લઇ ને દિવાળી સુધી આખા ભારત દેશ માં તહેવાર ની રમજત જામી જતી હોય છે.
વાત કરીએ ગણેશ ચતુર્થી ની ગણેશ ચતુર્થી તહેવાર વિનાયક ચતુર્થી તરીકે પણ ઓડખાઈ છે .
ગણેશ ચતુર્થ એ ભગવાન ગણેશ જી ના જન્મોસ્તવ નિમિતે ઉજવાતો તહેવાર છે.
આખા દેશ મા ગણેશ ચતુર્થ ના દિવસે ગણપતિ જી ની મૂર્તિ ની સ્થાપના કરી ભક્તો ગણેશજી ની પૂજા અર્ચના કરી એમની ભક્તિ ના રંગે રંગાઈ જાઈ છે .
ગણેશ ચતુર્થી ના દિવસે એક મીઠાઈ જે બાળકો એના પ્રસાદ માટે ખૂબ આતુર હોય છે તે મોદક , ભારત ની પરંપરા મુજબ ગણેશ જી ને મોદક નો પ્રસાદ આપવા માં આવે છે .
તમને જાણી ને નવાઈ લાગશે ભારત સિવાઈ અન્ય દેશ જેમ કે નેપાલ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અમેરિકા યુરોપ જેવાં દેશ મા પણ ઘણો મોટા વર્ગ ગણેશ ચતુર્થી ની પૂજા અર્ચના કરે છે.
આપણા ભારત દેશ માં ગણેશ મહોત્સવ ક્યારે શરુ થયો હશે એ તમને સવાલ ઉભો થાઈ?.
તો આવો આપને જાણીએ ગણેશ મહોત્સવ બાળ ગંગા ધર તિલક એ પુણે માં 1893 માં આ ઉત્સવ ની જાહેર માં 11 દિવસ ઉજવવાની શરૂઆત કરાવી હતી ત્યાર થી લઈ આજ દિન સુધી આપણે ગણેશ ચતુર્થી ઉજવતા આવયા છીએ .
શું આપની પાસે આપના ગામ શહેર અને જીલ્લા ની ગણેશ ચતુર્થી વિશે અનોખી વાર્તા જોડાયેલી છે ? તો અમને મોકલી આપો આજ નું ગુજરાત એ આપની વાર્તા ને ગુજરાત અને દેશ ભર ના લોકો ને જણાવવા માટે આતુર રહેશે
નમસ્કાર.