રાખડી બાંધતા સમયે થાળીમાં રાખો આ વસ્તુઓ રક્ષાબંધનને દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલા થાળી સજાવવી જોઈએ. રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે ચાંદીની થાળીને શુભ માનવામાં આવે છે. તમારી પાસે ચાંદીની થાળી ના…
ભારતે ચંદ્રયાનને સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર ઉતાર્યા બાદ આખી દુનિયા ભારતની વાહવાહી કરી રહી છે અને તેમાં મોડે મોડે પણ પાકિસ્તાન જોડાયુ છે. મૂન મિશન સફળ થયાના બે દિવસ બાદ પાકિસ્તાને ભારત…
તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, લખનઉથી રામેશ્વરમ જઈ પહેલી ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગવાથી 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે, જ્યારે 20 મુસાફરો દાઝી…
આજે ભારત ચંદ્ર પર ત્રિરંગો ફરકાવવા જઈ રહ્યું છે. સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્રયાન-3 મિશન પર છે. ભારત ઈતિહાસ રચવાથી માત્ર થોડા કલાકો દૂર છે. ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન 3 સાંજે 6.4…
ગુજરાતના બધા જ તાલુકા અને જિલ્લાઓમાં G18news channel ચાલુ થવા જઈ રહી છે. જે કોઈ ઈચ્છા ધરાવતાં હોય જોડાવા માટે તો આ નંબર પણ સંપર્ક કરવા વિનંતી :- 9510608847.
દુનિયાભરમાં આવા ઘણા રહસ્યો છુપાયેલા છે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. ગુજરાતમાં આવેલ સોમનાથ મંદિરમાં પણ આવું જ એક રહસ્ય છુપાયેલું છે જે સદીઓથી વણઉકેલાયેલું રહ્યું છે. ગુજરાતનું સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ…
અમદાવાદમાં રખડતા પશુઓએ રોડ પર આતંક મચાવ્યો છે, રોડ પર ઠેર-ઠેર રખડતા પશુઓના ઝુંડ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક અકસ્માતો થઇ ચૂક્યા છે, અનેક લોકોને પશુઓએ અડફેટે લીધા છે અને…
ગઈ કાલે ૧૫ ઓગસ્ટ નિમિતે નેહલ નાયક જે ”Nehal ‘s Food Story ” ના ફાઉન્ડર છે તેમને એક અનોખો વિક્રમ સ્થાપિત કર્યો છે. ભારત સ્વતંત્ર દિવસને ગઈકાલે ૭૬ વર્ષ પૂરાં થયાં. તે…
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનના કારણે પાંચ લોકોના મોત થયા છે જેમા ત્રણ અમદાવાદના છે. સ્થાનિક પોલીસને પહાડ પરથી ભૂસ્ખલનમાં દટાયેલી કાર મળી હતી જેમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદારનાથ…