અધિકમાસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે કારણ કે તેના સ્વામી સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ છે. હિંદુ ધર્મમાં પુરુષોત્તમ માસનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને ભાગવત કથાનું…
હસ્તરેખાઓના જાણકારોનુ કહેવુ છે કે જો વ્યક્તિની સૌથી નાની આંગળી એટલેકે અનામિકા તેની તર્જની આંગળીથી મોટી હોય છે તો માણસોનો સાહિત્ય અને કલા પ્રત્યે ઝુકાવ વધારે હોય છે. પરંતુ આવા વ્યક્તિઓને પોતાના…
મેષ (Aries) : 21 માર્ચ-19 એપ્રિલ – આજનો દિવસ તમારી જાતને સશક્ત કરવાનો અને કંઈક નવું કરવાનો-પ્રયોગ કરવાનો છે. આજે અમુક વસ્તુઓ એવી હશે જેના પર તમારે તાત્કાલિક અસરથી ધ્યાન આપવાની જરૂર…
કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ (Shani Dev)નબળો હોય તો તે વ્યક્તિએ અશુભ પરિણામો ભોગવવા પડે છે. જો શનિ મજબૂત હોય તો નસીબ સાથ આપે છે અને સારા પરિણામ પ્રાપ્ત થાય છે. દરિદ્રમાંથી રાજા…
નંબર 1 (1,10, 19 અને 28મીએ જન્મેલા લોકો) પરિવારમાં વડીલોના આશીર્વાદ લેતા રહો. તમારી મેચ્યોરિટીના કારણે તમે ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ કરી શકશો, અન્ય લોકો તમારા પર્ફોર્મન્સ માટે કોમ્પ્લીકેશન્સ ઊભા કરી શકે છે. સફળતા…
સુંદરકાંડનો પાઠ કરવાનો નિયમ- મંગળવાર અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાનો નિયમ છે. પરંતુ લખાણની સાથે તેના નિયમોથી પણ વાકેફ હોવું જરૂરી છે. તમારી ઈચ્છા મુજબ 11, 21 કે 31 દિવસ સુધી સુંદરકાંડનો પાઠ…
કેવી રીતે કરવી શિવ પુજા ભગવાન શિવને બિલીપત્ર, કમળ, કરેણના ફુલો અને આંકડાના ફુલો અને ધતૂરો તેમજ ભસ્મ અને ચંદન અતિ પ્રિય છે તેમજ બિલી પત્ર ગાયના દૂધ, જળ અને ફળોના રસનો…