પ્રશાંત કિશોર એક ભારતીય રાજનીતિમાં એવું નામ છે કે જેને ભારતીય રાજનીતિની મુખ્ય ધારાને જોવાનું , સમજવાનું અને એમાં ભાગ લેવાનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે.
પ્રશાંત કિશોર જે PK ના નામથી ઓળખાય છે. ભારતીય રાજકારણમાં સંકળાયેલ લોકો માટે માઈલ્ડ સ્ટોન ગુરુ,પ્રેરણા,આદર્શ એવું એક મોટું નામ છે. ભારતીય રાજકારણની સફળતાં જે નેતા પોતાની અલગ છાપ જોડે છે. તેને ચાણક્ય ઉપનામથી સંબોધવામાં આવે છે. એવા આદરણીય ચાણક્ય શબ્દને પ્રશાંત કિશોરએ આજનું આધુનિક ભારતમાં નવું રૂપ અને રંગ ભારતીય રાજનીતિને આપ્યું છે.
જેમની પોલિટિકલ રણનીતિ Database ને સમજવા માઈક્રો લેવલ પબ્લિકની લાગણી સમજી જે વ્યૂરચના કરવામાં આવે છે એ પ્રજાની વચ્ચે પ્રશાંત કિશોરની એક અદભુત પૂર્વે સફળતા છે.ભારતની વિભિન્ન ક્ષેત્રે વિભિન્ન રાજકીય પાર્ટી અલગ અલગ પ્રદેશને ક્ષેત્રેમાં અલગ અલગ સમય નોંધપાત્ર કામ પ્રશાંત કિશોર એ કરીયું છે અને સફળતાનું ગ્રાફ આકાશ જેટલું ઊંચું છે.આજનાં આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સાહેબ જે ૨૦૧૪માં પહેલીવાર પ્રધાનમંત્રી બન્યાં એમની સફળતામાં પ્રશાંત કિશોરનો મુખ્ય ફાળો છે.
૨૦૧૪ની ચૂંટણીની સફળતા પછી રાજકીય ગલીઓમાં મોટું નામ બહાર આવ્યું છે એમની વ્યૂરચનાં અને કામ કરવાની પદ્ધતિથી આજનાં પ્રધાનમંત્રી પ્રભાવિત થયાં હતાં.છેલ્લે PK ની મોટી સફળતાં બંગાળના ઇલેકશનમાં જોવા મળી હતી. જયારે બહુ બધા વિશ્લેષણો TMC ની હાર થશે એવું માનતા હતા. તેમને ખોટા પાડી થોડા મહિના પહેલાં પ્રશાંત કિશોરની રાજકીય ભવિષ્ય વાણી સાચી પાડી અને સફળતાનાં નવા શિખરો ઉભા કર્યા. એ પ્રશાંત કિશોર એમનાં મૂળ વતન બિહારમાં એક નવી સામાજિક સંસ્થા ઉભી કરી અને ભારતની રણનીતિમાં નવા યુદ્ધની શરૂઆત કરી.તેમણે બિહારમાં 3000 કિલોમીટરની પદયાત્રાની જાહેરાત કરીને એના ભાગ રૂપે ડિજિટલ ઓનલાઈન યાત્રા દેશભરમાં યુવાનોને જોડવા અને વિશ્વની મુખ્ય રાજકીય ધારામાં લઇ જવા નવું અભિયાન સારું કરવાંમાં આવ્યું છે.
“જન સુરાજ મુહિમ” ના માધ્યમથી પ્રશાંત કિશોર યુવાનની અંદર ચાહકોનો વર્ગ ધરાવે છે. તાજેતરમાં “Third eye કંપની” દ્વારા એક રિસર્ચના આધારે ગુજરાતમાં ૩૭% યુવાનો પ્રશાંત કિશોરની આ મુહિમમાં ઈચ્છા ધરાવે છે.
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/K5qAZX8VjeULimsWNxHtI6
DOWNLOAD PK CONNECT APP
https://d3wee.app.link/GMSjttKPszb