ગુજરાત ના પૂર્વે મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહોંચ્યા અખિલેશ યાદવ ના ઘર યૂપી Posted on October 14, 2022 ગુજરાત ના પૂર્વે મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહોંચ્યા અખિલેશ યાદવ ના ઘર યૂપી હમણાંજ મુલાયમ સિંહ યાદવ નું નિધન થયું છે તેના ભાગ રૂપે મુલાયમ સિંહ યાદવ ને શ્રધાઅંજલિ આપવા શંકરસિંહ બાપુ પહોચ્યા ઉત્તરપ્રદેશ