ગુજરાતના એકમાત્ર લઘુમતી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ભૂતપૂર્વ ધારાસભ્ય અને સિનિયર આગેવાન ગ્યાસુદીન શેખ ના તાજેતરમાં થયેલાં વિવાદનાં ”Human Power Trust ” દ્વારા જનતાની વચ્ચે જઈ નાનું અભિપ્રાય લેવામાં આવ્યું. આ અભિપ્રાય જમાલપુર, દરિયાપુર, અને બેરંગપુરા વિસ્તારનો સમાવેશ થાય છે.
તાજેતરમાં ગુજરાત કોંગ્રેસનો પ્રતિનિધિ દિલ્લી ખાતે પાર્ટી અધ્યક્ષને મળવા ગયા.એ પ્રતિનિધિમાં સિનિયર આગેવાન ગ્યાસુદીન શેખ અને ચાલુ ધારા સભ્ય ઇમરાન ખેડાવાલા અવેદ્યના કરી બાકાત રાખવામાં આવી.તેના પ્રતિધાર રાજકારણ અને પ્રજાની વચ્ચે પડ્યાં. આ પ્રતિનિધિમાં લોકોમાં માઇનોરિટી વર્ગ માંથી કોઈ પ્રતિનિધિ ન હતું એ પણ અમદાવાદ જેવા મોટા શહેર માંથી અને ઇમરાન ખેડાવાલા જે એક માત્ર લઘુમતી ગુજરાત વિધાન સભાનાં ધારાસભ્ય છે. એમની ગેરહાજરીમાં લોકોને સવાલ ઉભા કર્યા. ગ્યાસુદીન શેખ જે ત્રણ વાર દરિયાપુર વિધાન સભાના ધારાસભ્ય રહી ચૂક્યાં છે. તેમનાં કાર્યની નોંધ દિલ્લી હાઈકમાન્ડે લીધી હતી. અને જયારે રાહુલ ગાંધી ગઈ વર્ષે ગુજરાત પ્રવાસે હતાં એમને પણ તેમનાં કામની નોંધ લીધી હતી અને કામની પ્રશંસા કરી હતી. એવા વરસિષ્ઠ નેતાની અવગણના થતા અમદાવાદ શહેરના માઇનોરિટી વર્ગના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદીન શેખે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહેલ સહીત ગુજરાતનાં સિનિયર આગેવાનો અને કોગ્રેંસ રાજકીય નેતાને પણ આ વિશે જાણકારી આપી કે ભવિષ્યમાં આ રીતે બીજી વાર ન થાય અને સમાજમાં ખોટો સંદેશ ન થાય તેની નોંધ લેવા વિનંતી આ વિવાદને લઇ ”Human Power Trust ”દ્વારા સર્વે કરવામાં આવ્યું તેમાં ૭૧% લોકો ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદીન શેખ જોડે ઉભા છે એવું દેખાડવામાં આવ્યું ૧૨% લોકોએ આ કોઈ મુદ્દો નથી એવો અભીપ્રાયઃ આપ્યો અને ૧૭% લોકોએ જવાબ આપ્યો નહીં. બીજા એક પ્રશ્નમાં લઘુમતી સમાજ કે જે અન્ય સમાજમાં પ્રશ્ન ઉજાગર કરવામાં કેવું કામ કરે છે એવામાં ૫૭% એ બહુ સારું અને ૨૩% એવરેજ અને ૨૦% એ કોઈ અભિપ્રાય આપ્યો નહીં.આ ઉપર નિસબત દેખાય છે ઇમરાન ખેડાવાલા અને ગ્યસુદીન શેખની આ મુદ્દે લાગણી જોડાયેલી છે.
ગ્યાસુદીન શેખ જેમને ગયા કોર્પોરેશનની ચૂંટણીમાં કોગ્રેંસ માટે કપળો સમય હતો તે સમય પોતાની રણનીતિ અને કામોથી દરિયાપુર જેવી સંવેદનશીલ વિસ્તારમાંથી કોગ્રેંસની પેનલને જીતાડવાં અદભુત પૂર્વે કામ કરેલું. રાહુલ ગાંધી નું સપનું ભારત જોડોને આગળ વધારતાં ઇમરાન ખેડાવાળા અને ગ્યાસુદીન શેખ આવનાર સમયમાં બધા સમાજને સાથે લઇ જે કામ કરી રહ્યા છે તેમાં સ્થાનિક પ્રજાના દિલ જીતી લીધા છે.
કોગ્રેંસની અંદર ઇમરાન ખેડાવાળા અને ગ્યાસુદીન શેખ લઘુમતી સમાજમાંથી આવતા હોવા છત્તા એકતા અંખડિતતા બધા સમાજના લોકોને સાથે લઇ ચાલવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.આવનાર સમયમાં ગુજરાત કોગ્રેંસ રાહુલ ગાંધીના ભારત જોડે અભિયાનને અનુલક્ષીને કોગ્રેંસ જોડો ઉદાહરણ પૂરું પડી ઉદાહરણ લઇ બધા ને સાથે લઇ ચાલે એવી આશા વ્યક્ત કરી રહ્યાં છે.