અમદાવાદ માં લગન પ્રસંગ અને જાહેર કાર્યક્રમો માં અશ્વમેઘ કેટરીન વર્ષો થી નંબર 1 રહ્યું છે.
અમદાવાદ માં તેઓ ઘણાં લાંબાં વર્ષો થી દશેરા ના દિવસે જલેબી ફાફડા નું આયોજન કરતાં રહ્યા છે.
ત્યારે આ વખતે નવરાત્રી માં તેઓ સ્પેશિયલ અમદાવાદીઓ ના અશ્વમેઘ ના જલેબી ફાફડા નવા ભાવ અને 100 ટકા સુધ અને સ્વાદ માં મજેદાર આપની સાથે હાજર છે.
તો આજેજ બૂક કરાવો તમારા મનપસંદ જલેબી ફાફડા…
જલેબી ફાફડા નાં બુકિંગ માટે આપ સંપર્ક કરો મુંજાલ પંચાલ એમનો નંબર છે +918238662982