“ અન્યાય સામે અવાજ ઉઠાવો,
ઓબીસી અનામત બચાવો ના નારા સાથે આયોજિત “ સ્વાભિમાન ધરણા ” માટેની મંજૂરી આપવામાં સરકારની અનેક આનાકાની અને અવરોધો બાદ આખરે
*તારીખ : ૨૨ ઓગસ્ટ , મંગળવાર
સમય : સવારે ૧૦ :૩૦ કલાકે
સ્થળ : સત્યાગ્રહ છાવણી , ગાંઘીનગર*
ખાતે મંજુરી આપવાનું નક્કી થયેલ છે.
આપ સૌ ઘણા દિવસો થી ધરણામાં વધુ માં વધુ લોકોને જોડવા મહેનત કરી રહ્યા છો ,તેજ રીતે સુંદર આયોજન કરી આગામી ૨૨ ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે ભવ્ય ધરણા થાય તે માટે વધુ પ્રયત્ન કરશો એવી નમ્ર વિનંતી .
સરકારની ઓબીસી વિરોધી માનસિકતાને કારણે કાર્યક્રમની તારીખોના વારંવાર ફેરફારથી થયેલ તકલીફ બદલ દિલગીર છીએ.
લિ.
ઓબીસી અનામત બચાવો સમિતિ