અરવિંદ કેજરીવાલ આજે છે ગુજરાત ની મુલાકાતે જાણો શું અપયા વચનો ગુજરાત ની જનતા ને .
“ખેડૂતોને માત્ર કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પાસેથી જ આશા છે કેમ કે અમે જે કહીએ છે એ કરી બતાવીએ છે.” – ગોપાલ ઇટાલિયા
“હું એલાન કરું છું કે, આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે.” – ઈસુદાન ગઢવી
“ગુજરાતમાં મહિલા સન્માન રાશિ, વીજળી, રોજગાર, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે ગેરંટી બાદ આજ રોજ ખેડૂતો માટે ગેરંટી જાહેર કરવામાં આવશે.” – અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલજીના કીધા મુજબ ગ્રેડ પે આમ આદમી પાર્ટીની સરકાર આપશે. 4 મહિના માટે કોઈ ‘એફિડેવિટ’ આપવાની જરૂર નથી. સૌ ગુજરાતીઓ આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં મદદ કરો, ગુજરાત પોલીસના જવાનો અને એમના પરિવારોને ન્યાય જરૂરથી મળશે.