“કે.કા.શાસ્ત્રી કોલેજ મા પ્રવેશ નહી મળનાર વિઘાથિૅઓ આજે ચાલો..ચાલો…
ખોખરા,ભાઈપુરા,અમરાઈવાડી, મણીનગર,ઇન્દ્રપુરી,ગોમતીપુર, રાજપુર વગેરે વિસ્તારના ગરીબ મધ્યમ અને પછાત વર્ગ માટે સ્થાપવામાં આવેલ કે.કા.શાસ્ત્રી કોલેજ માં ધાર્મિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અનેક રજૂઆતો અને આંદોલાત્મક કાર્યક્રમો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ન છૂટકે પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જયોજૅ ડાયસ ૭૨ કલાકના ઉપવાસ શરૂ કરશે
તા. ૨૮-૭-૨૦૨૩ શૂક્રવારે
સવારે ૧૧-૦૦ વાગે
સ્થળ:કે.કા.શાસ્ત્રી કોલેજ ની ગેટ બહાર,ખોખરા
ઉપવાસ કાર્યક્રમ ઉપસ્થિત રહેવા વિદ્યાર્થીઓ વાલી અને સ્થાનિક આગેવાનોને હાર્દિક આમંત્રણ સાથે આગ્રહ કરીને નમ્ર વિનંતી
નોંધ:સવારે ૧૦-૩૦વાગે ઓસીયા મોલ,ખોખરા ખાતે ભેગા થઈ સ્થળ ઉપર જવાનું છે
જ્યોર્જ ડાયસ
પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલ