ગુજરાત માં ચૂંટણી ના પડઘમ વાગી ચૂકક્યા છે અને તમામ પક્ષ અને તેનાં મોટા નેતાઓ સરકાર બનાવાના સપનાં જોઈ રહ્યા છે.
સાથે સાથે વાત આવી છે ગુજરાત કોંગ્રેસ ની શક્તિસિંહ ગોહિલ અત્યારે ગુજરાત ના પ્રચાર માં લાગી ગયાં છે.
જ્યાર થી તેઓ ગુજરાત ના પ્રચાર પ્રસાર માં લાગ્યા છે ત્યાર થી શક્તિસિંહ જોડે થી દિલ્લી કોંગ્રેસ ના પ્રભારી તરીકે નો ચાર્જ હટાવી લેવા માં આવ્યો છે.
વાત એવી પણ જાણવા મળી રહી છે જે રીતે તેમણે દિલ્લી ની જવાબદારી આપવા માં આવી હતી ઘણાં લાંબાં સમય થી તેઓ તે જવાબદારી માં નિષ્ફળ નીવડ્યા હતા અને તેના જ કારણે તેઓ ને રાષ્ટ્રીય રાજનીતિ માં થી દૂર કરી ગુજરાત ના રાજકારણ માં ધ્યાન આપવા માટે ટકોર કરવા માં આવી છે.