21 નવેમ્બર 2022ના રોજ આદરણીય રાહુલ ગાંધી ગુજરાતની જનતાને સંબોધવા નવસારી ખાતે પધારી રહ્યા છે
Posted on November 19, 2022
21 નવેમ્બર 2022ના રોજ આદરણીય રાહુલ ગાંધી ગુજરાતની જનતાને સંબોધવા નવસારી ખાતે પધારી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી તેમજ સ્થાનિક આગેવાનોએ જનસભા સ્થળનું નિરક્ષણ કરી સભા સ્થળની તૈયારીઓની સમીક્ષા કરી.