પોરબંદર થી અર્જુન મોઢવાડિયા એ ઉમેદવારી ફોર્મ ભરતાં સમયે બતાવ્યું શક્તિ પ્રદર્શન
લોહાણા મહાજન વંડી, પોરબંદર ખાતે વિશાળ સંખ્યામાં આગેવાનો, યુવાનો, બહેનો, માતાઓ, વડીલોની હાજરીમાં આયોજિત “પરિવર્તન સંકલ્પ સભા”ને સંબોધન કર્યુ.
વધું માં જાણાવતા અર્જુન મોઢવાડિયા એ હુંકાર કર્યો કે ગુજરાતમાં પરિવર્તનનો પવન જ નહીં, વાવાઝોડુ ફુંકાઈ રહ્યું છે. ત્યારે આ પરિવર્તનનો પ્રારંભ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરથી કરવાનો લોકો સંકલ્પ કરી ચુક્યા છે.