ગુજરાત ના ચૂંટણી પ્રચાર માં પી એમ મોદી એ કર્યા આકરા પ્રહારો
આ દેશમાં આદિવાસી રહે છે એવી કોંગ્રેસને તો ખબર જ નહોતી. અટલજીની સરકારે પહેલીવાર આદિવાસીઓ માટે મંત્રાલય બનાવ્યું, આદિવાસીઓ માટે બજેટ બનાવ્યું અને આદિવાસીઓના કલ્યાણ માટે કામ કર્યું
– પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી