⚜ Current Affairs ⚜
➖➖➖➖➖➖➖➖➖
૧. વીમા ક્ષેત્રે મા FDI ની મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી?
➖ ૭૪%
૨. વિદેશ મંત્રાલયના નવા પ્રવકતા તરીકે કોની નિમણુક કરવામાં આવી?
➖ અરિંદમ બાગચી
૩. એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન ક્યા આવેલ છે?
➖ જમ્મુ કાશ્મીર
૪. નાસા દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ કરશે જે મિશન નું નામ શું રાખવામાં આવ્યું છે?
➖ ઓર્ટમિસ
૫. તાજેતરમાં કયા રાજયે (Reducing Elephant-Human Attacks Using Bees) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો?
➖ કર્ણાટક
૬. તાજેતરમાં ભારતીય રેલવેના ક્યા ઝોને ટ્રેનોમાં મોબાઈલ ટ્રેન રેડિયો કમ્યુનિકેશન સિસ્ટમ દાખલ કરી છે ?
➖ પશ્ચિમ રેલવે
૭. તાજેતરમાં ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્ધ સ્કોર્પીન ક્લાસ સબમરીન INS કરંજ નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે તેનાત કરાઈ છે. INS કરંજ મૂળ ક્યા દેશની સબમરીન છે ?
➖ રશિયા
૮. તાજેતરમાં સ્વાતંત્ર્યની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે રચાયેલી 259 સભ્યોની સમિતિમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો
નથી?
➖ સચિન તેંડુલકર
૯. નીચેનામાંથી કઈં સબમરીન પ્રોજેક્ટ 75 અંતર્ગત વિક્સાવાઈ છે ?
1. કલવરી 2. ખંડેરી 3. વાગીર 4. વાગ્શીર
➖ તમામ
૧૦. તાજેતરમાં ચર્ચામાં રહેલો હિરાકુંડ ડેમ કઈ નદી પર આવેલો છે ?
➖ મહાનદી
૧૧. તાજેતરમાં ભારતીય રેલવેએ રેલ પ્રવાસ દરમિયાન ફરિયાદો તથા પુછપરછ માટે વિવિધ હેલ્પલાઈન નંબરોને કારણે થતી અસુવિધાને દૂર કરવા માટે ક્યો હેલ્પલાઈન નંબર શરૂ કર્યો ?
➖ 139
૧૨. રામ સ્વરૂપ શર્માનું અવસાન, માર્ચ 2021 માં, તેઓ કયા રાજ્યના ભાજપના સાંસદ હતા?
➖ હિમાચલ પ્રદેશ
૧૩. તાજેતરમાં કઈ કંપનીની કોરોના રસીએ બાળકો પર પરીક્ષણ શરૂ કર્યું છે?
➖ મોડર્ના
૧૪. કયા દેશએ માહિતી મંત્રાલયનું નામ બદલીને માહિતી અને પ્રસારણ મંત્રાલય રાખવાનું નક્કી કર્યું છે?
➖ બાંગ્લાદેશ
૧૫ . સંસદીય સમિતિએ સરકારને પોક્સો એક્ટ હેઠળ, કિશોરની વય 18 થી ઘટાડીને કેટલા વર્ષ કરવાની ભલામણ કરી?
➖ 16 વર્ષ
૧૬ . દેશના કયા વડા પ્રધાને માહિતી આપી કે દેશ કોવિડ -19 રોગચાળાના ત્રીજા તરંગમાં પ્રવેશ્યો છે?
➖ ફ્રાન્સ
૧૭ . તાજેતરમાં ક્યુશિંગ સિન્ડ્રોમ પકડવામાં 100% સફળતા પ્રાપ્ત કરવા માટે કઈ સંસ્થા વિશ્વની પ્રથમ સંસ્થા બની છે?
➖ ચંદીગઢની પી.જી.આઈ. સંસ્થા
૧૮. સંયુક્ત નદી પંચ JRC ના માળખા હેઠળ માર્ચ 2021 માં ભારત-બાંગ્લાદેશ જળ સંસાધન સચિવ કક્ષાની બેઠક કયા શહેરમાં યોજવામાં આવી હતી?
➖ નવી દિલ્હી
૧૯ . માર્ચ 2021 માં ઈન્ડિયા કેમ -2021 ની 11 મી આવૃત્તિની ઉદઘાટન કોણે કરી હતી?
➖ સદાનંદ ગૌડા
૨૦ . તાજેતરમાં ગૃહ મંત્રાલયે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને કયા રાજ્યને મ્યાનમારથી ભારતમાં ગેરકાયદેસર પ્રવાહ અટકાવવા નિર્દેશ આપ્યો છે?
➖ અરુણાચલ પ્રદેશ