માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઉનાઈથી અંબાજી સુધી ‘ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા’ તેમજ ઉનાઈ માતાથી ફાગવેલ સુધી ‘ગુજરાત ગૌરવ યાત્રા’નું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી નરેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી મુકેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત