ઘણા લાંબા સમય થી લોકો રાહ જોઈ રહ્યા હતા એ મૂવી ગઈ કાલે ભારત માં રેલીઝ થઈ ચૂક્યું છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના લગન જીવન પછી સાથે તેમનું મૂવી આવી ગયું છે.
લોકો માં બ્રામ્હાષ્ત્ર મૂવી કેમ ચર્ચા માં છે ?
તેનુ મુખ્ય કારણ એ કે અત્યાર સુધી માં ભારત નું સૌથી વધારે બજેટ વાડું મૂવી બનાવામાં આવયુ છે.
તો શું આપે આ મૂવી નિહાડ્યું તો આપના મંતવ્ય અમારા સુધી પહોચાડો.
નમસ્કાર.