ગત રોજ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp ને રૂબરૂ મળી ને થરાદ વિધાનસભા ના પ્રાણ પ્રશ્નો જેમકે, 1.થરાદ વિધાનસભા ના 97 ગામો નો કમાન્ડ એરિયા માં સમાવેશ કરી, ખેડૂતો ને સિંચાઈ નું પાણી પૂરતા પ્રમાણમાં…
જે રીતે ગુજરાત ની રણનીતિ જોરો શોરો સાથે માહોલ બનાવી ચૂકી છે. ત્યારે ગુજરાત માં વર્ષો થી 2 રાજકીય પાર્ટી નો દબદબો રહ્યો છે . કોંગ્રેસ અને બીજેપી પરંતુ આ…
ગુજરાત માં ઇલેક્શન નો માહોલ જામી ચૂકયો છે દરેક પાર્ટી તેનાં ઉમેદવારો નકકી કરવાની પ્રક્રિયા ચાલું કરી દીધી છે . આપ ની વાત કરીએ તો તેઓ તેના ઉમેદવાર ને જાહેર…
આજ નો દિવસ યૂથ કોંગ્રેસ માટે ખૂબ ચચૉ નો વિષય રહ્યો છે. આજ ના દિવસે યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા એ રાજીનામું આપ્યુ. રાજીનામા પાછળ નું કારણ ગુજરાત યૂથ કોંગ્રેસ ની…
રાજસ્થાન ના મુખ્ય મંત્રી અશોક ગેહલોત એ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનઘડ સાથે દિલ્લી માં મુલાકાત લીઘી. અશોક ગેહલોત હમેશા સંબંધ ને ટકાવી રાખવા માં માનતા નેતા છે. આજે અશોક ગેહલોત અચાનક રાજકારણ…
ગુજરાત ના રાજકારણ માં ઘણા લાંબાં સમય થી સકીય ચેહરો એટલે કે બાપુ શંકરસિંહ વાઘેલા. આજે આપણે પરદા પાછળ ના રાજકારણ ની ચચૉ કરવી છે, આજે આપણે વાત પરદા પાછળ શુ રણનીતિ…