અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયોગથી ફ્રી માં દવા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યાં ૯-૧૨ અને સાંજે ૬-૯ બે સમયે ડોક્ટર હાજર રહેશે. આ મેડિકલ સેન્ટરનો મુખ્ય હેતુ ગરીબોને મફત સેવા મળી રહે…
સુંદરમ નગરના બીજા મેદાનના ઇકબાલ શેખ-ઝુલ્ફી ખાન-અહસાન શેખે એ.ઈ.એન્જિનિયરની ટીમ સાથે મુલાકાત લીધી હતી,અને મેંદાન ડેવલપમેન્ટ મેપને મંજૂરી આપી હતી.ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે!
રાષ્ટ્રીય કેળવણી મંડળ તથા રાષ્ટ્રીય વિદ્યાર્થી સહાયક મંડળ જેવીઅને અનેક સંસ્થાઓ ના સ્થાપક, સ્વાતંત્ર્ય સેનાની,પ્રખર કેળવણીકાર અને પૂર્વ સાંસદ સ્વ. ઈશ્વરભાઈ ચાવડા(દાદા)ની જન્મજયંતી નિમિતે તેમના દ્વારા કરવામાં આવેલ જનકલ્યાણના કાર્યોને યાદ કરી…
મણિપુર મુદ્દા પર ચાલું વિરોધ વચ્ચે વિપક્ષી દળો આજે બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની યોજના બનાવી રહ્યું છે. પશ્વિમ બંગાળથી કોંગ્રેસ પાર્ટીના સાંસદ અધીર રંજન ચૌધરીએ આ પુષ્ટી કરી હતી. આ નિર્ણય લેવામાં…
THEY CAN BECOUSE THEY THINK THEY CAN. અવાર નવાર સાંભળવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતાની પાર્ટીઓનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ આવનારી ૨૦૨૪ ની ચુંટણીમાં ભાજપ…
ગત પૂર્વ સમયમાં આપ જાણતાં હસો કે ૨૦૧૯ ની લોકસભા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ પ્રચાર સોશિયલ મીડિયાથી કરેલ હતો. પરંતુ આવનાર ૨૦૨૪ ની ચુંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો આ રણનીતિ…