Lok Sabha Elections 2024 : લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાતમાં 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે….
નવ, પુરાતન કાળથી ધર્મની ગૂઢ સંખ્યા છે, એવી પાશ્ચાત્ય પ્રજાની માન્યતા છે. હિંદુ ધર્મમાં પણ ‘નવ’ નું મહત્ત્વ છે. ‘નવ’ બધા જ અંકોનું ઉત્પત્તિસ્થાન છે. ‘નવ’ની વિશેષતા એ છે કે એની સાથે…
Nehal Nayak +91 99989 73456 વધુ માહિતી માટે આ લિંક પર ક્લીક કરો. FB–https://www.facebook.com/nehal.nayak.148?mibextid=ZbWKwL Insta–https://instagram.com/nehalsfoodstory?igshid=ZGUzMzM3NWJiOQ==
વર્ષો પહેલાં એક ટૂચકો પ્રચલિત હતો. મહિલાઓ ચર્ચા કરતી હતી. એકે કહ્યું કે ‘સાંભળ્યું છે કે “ઇન્ડિયા” “ભારત” પર હુમલો કરવાનું છે.’ બીજી બોલી, ‘આપણું “હિંદુસ્તાન” વચ્ચે ન પડે તો સારું.’ આ…
ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે. ૨૦૨૪ માટે નિર્વાચનની તૈયારીઓમાં ધીરે ધીરે બધા પક્ષો લાગી ગયા છે. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે પણ રાજકારણના દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને, પોતાની રણનીતિનું આયોજન આરંભી દીધું છે. ટૂંક…
નામોમાં ફેરફાર કરીને એનો ધાર્મિક, જાતિય રાજકીય કે સામાજિક દૂરુપયોગ કરવાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. કાંડો-કૌભાંડો કરવામાં નામોની ફેરબદલી ઘણો મોટો ભાગ ભજવે છે. ધર્મ-પરિવર્તન, રાજકીય દાવપેચ, સાંપ્રદાયિક છળકપટ, આંતરજ્ઞાતિય સંબંધો,…
દિવાળીનો તહેવાર (દિવાળી 2023) નજીક છે. આ વર્ષે આ તહેવાર 12 નવેમ્બરે ઉજવવામાં આવશે. દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા છે. દેવી લક્ષ્મી અને ગણેશની પૂજા કરવાથી ઘરની…
પંકજ ચૌધરી ગુજરાત ભાજપના મંત્રી હતા, તેઓએ પોતાના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓએ એક મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હોવાની વાત ચર્ચાઈ રહી છે. પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું કે…
”Aa nu Gujarat” અનુસાર INIA ગઠબંધનની બેઠક 31મી ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બરે મુંબઈની હોટેલ ગ્રાન્ડ હયાતમાં યોજાશે. આ સમય દરમિયાન નક્કી કરવામાં આવશે કે આ ગઠબંધનને કેવી રીતે આગળ લઈ જવું. મહાગઠબંધનના…