રાજસ્થાન ના મુખ્ય મંત્રી અશોક ગેહલોત એ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનઘડ સાથે દિલ્લી માં મુલાકાત લીઘી.
અશોક ગેહલોત હમેશા સંબંધ ને ટકાવી રાખવા માં માનતા નેતા છે.
આજે અશોક ગેહલોત અચાનક રાજકારણ માં ગરમાવો લાવી દીધો છે તેઓ દિલ્લી કોંગ્રેસ ની મોંઘવારી આંદોલન ની તૈયારી વચ્ચે પહોચ્યા ઉપરાષ્ટ્રપતિ ના નિવાસ સ્થાને .
ઉપરાષ્ટ્રપતિ રાજસ્થાન ની રાજનીતી સાથે ખૂબ સક્રિય સંબંધ નિભાવી ચૂક્યા છે .
કોંગ્રેસ મા અશોક ગેહલોત ની સકીય ભૂમિકા જોઈ ને લાગે છે કે તેઓ આગામી દિવસો માં રાષ્ટ્રીય રાજનીતિ માં સકીય થઈ સકે છે .